કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?
સ્પોરોઝુઓઈટ
રકતકણોનો નાશ થવાથી
હિમોઝોઈન
ક્રિપ્ટો મેરોઝુઓઈટ
કોષ જીવવિજ્ઞાનમાં હેલા કોષોનો ઉપયોગ શું છે?
સ્ટેટમ કોર્નિયમ એ કયાં પ્રકારના જન્મજાત અંતરાયમાં સમાવી શકાય?
તમાકુંમાં શેની અસરથી રૂધિર દબાણ વધે અને હૃદયના ધબકારા વધેછે ?
પેપસ્મિયરમાં.........
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઊપયોગ કરાય છે
$(2)$ થાયમસએ $T$ લસિકાકોષોની $Training\, School$ તરીકે ઓળખાય છે
$(3)$ માયસ્થેનીયા ગ્રેવીસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે
$(4)$ કાર્સિનોજન પ્રત્યેના વધુ પડતા શરીરના પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમીતતાથી ટર્નસ સિન્ડ્રોમ ઉદભવે છે