ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?
પ્રોટીનની
ન્યુક્લિઓટાઇડની
પોલિપેપ્ટાઇડની
પેપ્ટાઇડની
તે ન્યૂરોટ્રાન્સમીટર ડોપામાઈનનાં વહનમાં દખલ કરે.
શા માટે એવી સલાહ આપવામાં આવે છે કે હવામાન બદલાતી વખતે બંધ, ગીચ અને એરકંડિશન કરેલાં સ્થળો જેવા કે સિનેમા હોલ વગેરેમાં જવાનું ટાળવું જોઈએ ?
મહત્તમ આલ્કલોઇડ ...... માંથી મેળવવામાં આવે છે.
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?