જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
કંઈ નક્કી કહી શકાય નહી
મેલેરીયાની અસર થશે
મેલેરીયાની કોઈ અસર નહી થાય
સ્પોરોઝુઓઈટનો વિકાસ અટકશે
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
માદા એનોફિલીસમાં પસાર થતો મેલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમ વાઈવેક્સના જીવનચક્રનો તબક્કો ..........