જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

  • A

    કંઈ નક્કી કહી શકાય નહી

  • B

    મેલેરીયાની અસર થશે

  • C

    મેલેરીયાની કોઈ અસર નહી થાય

  • D

    સ્પોરોઝુઓઈટનો વિકાસ અટકશે

Similar Questions

ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?

મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?

મેલેરિયા ........ રોગ છે.

અમીબીયાસીસનાં લક્ષણો....

એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$

ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$

$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો

$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો

$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ

$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય

$\quad\quad P\quad Q$