લસિકા કણો ..... સ્થાને એન્ટીજન સાથે પ્રક્રિયા આપે છે.
થાયમસ
અસ્થિમજ્જા
બરોળ
આપેલા તમામ
જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ?
નીચે આપેલના તફાવત | ભેદ આપો અને પ્રત્યેકનાં ઉદાહરણો જણાવો
$(a)$ જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા
$(b)$ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા
યોગ્ય જોડી ગોઠવો.
Column $I$ |
Column $II$ |
$A.$ ભૌતિક અંતરાય |
$1.$ ઇન્ટરફેરોન |
$B.$ દેહધાર્મીક અંતરાય |
$2.$ લ્યુકોસાઈટ |
$C.$ કોષીય અંતરાય |
$3.$ આંસૂ |
$D.$ કોષરસીય અંતરાય |
$4.$ ત્વચા |
$A$ $B$ $C$ $D$
ભક્ષકકોષ તરીકે કાર્ય કરતું જૂથ કયું છે?
નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી