લસિકા કણો ..... સ્થાને એન્ટીજન સાથે પ્રક્રિયા આપે છે.
થાયમસ
અસ્થિમજ્જા
બરોળ
આપેલા તમામ
એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?
ઍન્ટિબૉડીને.........
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?
કોલોસ્ટ્રમ માટે ખોટું શું?
જન્મજાત પ્રતિકારકતા સમજાવો.