આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?

  • A

    સાયટોકાઈનીન

  • B

    એસિડ

  • C

    લાયસોઝાઈમ

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

યજમાન જ્યારે એન્ટિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન શરીરમાં શું સર્જાય છે ?

નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

     કોલમ   $-I$      કોલમ   $-II$
  $(A)$  મુખ્ય લસિકાઓ   $(i)$  થાયમસ 
  $(B)$  $MALT$   $(ii)$  બરોળ
  $(C)$  હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ   $(iii)$  અસ્થિમજ્જા 
  $(D)$  મોટા દાણા જેવું અંગ   $(iv)$  આંત્રપુચ્છ 
    $(v)$  લસિકાપેશીનું $50\%$ પ્રમાણ 

 

વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો  આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.

નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે?