આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?

  • A

    સાયટોકાઈનીન

  • B

    એસિડ

  • C

    લાયસોઝાઈમ

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

સાચી જોડ શોધો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$ દેહધામક અંતરાય

$1.$ ત્વચા

$b$ કોષીય અંતરાય

$2.$ મેક્રોફેઝ

$c$ ભૌતીક અંતરાય

$3.$ ઈન્ટરફેરોન્સ

$d$ કોષરસીય અંતરાય

$4.$ અશ્રુ

 

$5.$ શ્લેષ્મપડ

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.

મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે. 

સાચાં વાક્યો પસંદ કરો.

$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે  કોષીય પ્રતિકાર જવાબદાર છે.

$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.

$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની  સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.

..... શરીરની બ્લડબેંક છે.

પ્રતિજન એ શેના બનેલા હોય છે?