નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતામાં સ્મૃતિની લાક્ષણિકતા હોતી નથી.

  • A

    નિષ્ક્રીય ઊપાર્જિત રોગપ્રતિકારતા

  • B

    સક્રીય ઊપાર્જિત રોગપ્રતિકારતા

  • C

    જન્મજાત રોગપ્રતિકારતા

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

એઇડ્સ થવાનું કારણ ..........

કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?

ધુમ્રપાનનું વ્યસન શાના તરફ દોરી જાય છે.

અસ્થિ મજ્જામાં નિર્માણ પામતાં કોષોમાં ....... નો સમાવેશ થાય છે.

  • [AIPMT 1993]

નીચેનામાંથી કઈ અવ્યવસ્થામાં, વાતકોષ્ઠમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસોચ્છવાસમાં ખૂબ મુશ્કેલી પડે છે?