રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?
લુઈ પાશ્વર
વોન બેરીંગ
એડવર્ડ જેનર
વિલિયમ હાર્વે
ફોલીક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?
રસીઓના ઉપયોગથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે છે ?
નીચેનામાંથી કયું જોડકું અસંગત છે ?
પ્લાઝમોડીયમનાં જીવનમાં ક્રિપ્ટોઝોઈટ.........માં નિર્માણ પામે છે.
નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી?