$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.

$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

સાચું વિધાન શોધો :

.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.

દ્વિતીય લસિકાઅંગોનું સાચું જૂથ પસંદ કરો.

વાઇરસ ચેપના કારણે પૃષ્ઠવંશીય કોષો દ્વારા ઉત્પાદન થતાં નાનાં પ્રોટીન્સ અને જે વાઈરસનું બહુગુણન અવરોધે છે તેને.............

  • [AIPMT 2000]

કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?