$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.
$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
સાલ્મોનેલા ટાઇફીના સેવન કાળનો સમયગાળો.........
કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?
જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?
વિધાન $P$ : સાલ્મોનેલા ટાઇફી સળી જેવા આકારના છે.
વિધાન $Q$ : બેક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાનો છે.
કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?