$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.
$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.
વાઇરસ ચેપના કારણે પૃષ્ઠવંશીય કોષો દ્વારા ઉત્પાદન થતાં નાનાં પ્રોટીન્સ અને જે વાઈરસનું બહુગુણન અવરોધે છે તેને.............
કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?