$CML$ (ક્રોનીક માયલોજીનસ લ્યુકેમીયા) એ કયાં રંગસૂત્રનાં પારસ્પરિક સ્થળાંતરણથી થાય છે?
$8$ અને $14$ રંગસૂત્ર
$9$ અને $22$ રંગસૂત્ર
$3$ અને $15$ રંગસૂત્ર
$8$ અને $21$ રંગસૂત્ર
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?
લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
દવા કે જે એપિલેપ્સી, ઇન્સોમ્નિયા, ગાંડપણ તથા ઉચ્ચ રૂધિરદાબનાં ઉપચાર માટે ઉપયોગી છે, તે ....માંથી મેળવવામાં આવે છે.
દ્વિતીયક ચયાપચકો શું છે ?
ચેપી રોગ કયો છે?