આપેલ છોડ એ કઈ વનસ્પતિ દર્શાવે છે?
કેનાબીસ ઈન્ડીકા
કેનાબીસ સેટાઈવા
ઓપીયમ પોપી (ખસખસ)
એટ્રોપા બેલાડોના
આપેલ રાસાયણીક બંધારણ .......... નું છે?
નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.
માનવીના શરીર પર નીકોટીનની શું અસર થાય છે?
......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને ......... ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે.
શા માટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે ?