કયા પીણાના ઉત્પાદનમાં નિશ્ચંદન જરૂરી નથી ?
રમ અને વિસ્કી
બીયર અને વાઈન
રમ અને બીયર
વિસ્કી અને વાઈન
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
સેકેરેમાયસીસ સેરેવેસી ......નાનિર્માણ માં ઉપયોગી છે.
સૌપ્રથમ શોધાયેલ એન્ટિબાયોટિક ક્યો છે ?
ઔદ્યોગિક સ્તરે પાણાનું ઉત્પાદન માટે શેની તરીકે ઓળખાતાં ખૂબ જ મોટા પાત્રોમાં સૂક્ષ્મજીવોના ઉછેરની જરૂરિયાત છે.
નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઐદ્યોગિકીય નીપજનાં સંદર્ભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચા છે?