$S - $ વિધાન :અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને $ 1948$ માં નૉબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલ.

$R - $ કારણ :એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ દ્વારા લેક્ટિક ઍસિડનું ઉત્પાદન થાય છે.

  • A

    $  S$  અને $ R $ બંને સાચા છે,$  R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$  અને $R$  બંને સાચા છે, પરંતુ $R $ એ  $S$  ની સમજૂતી નથી.

  • C

     $ S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S $ અને $ R $ બંને ખોટા છે.

Similar Questions

ધાન્યફળ અને ફળના રસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ક્યાં સૂક્ષ્મજીવો કરે છે?

ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.

નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ સ્ટ્રેપ્ટોકોકસ $I$ સ્ટ્રેપ્ટોકાઇનેઝ
$Q$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ $II$ સ્ટેટિન્સ
$R$ મોનાસ્કસ પુર્પુરિયસ $III$ સાયકલોસ્પોરિન

સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે? 

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?