$S - $ વિધાન :અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને $ 1948$ માં નૉબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલ.
$R - $ કારણ :એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ દ્વારા લેક્ટિક ઍસિડનું ઉત્પાદન થાય છે.
$ S$ અને $ R $ બંને સાચા છે,$ R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R $ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S $ અને $ R $ બંને ખોટા છે.
ધાન્યફળ અને ફળના રસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ક્યાં સૂક્ષ્મજીવો કરે છે?
ઢોસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું ......... દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે.
નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ સ્ટ્રેપ્ટોકોકસ | $I$ સ્ટ્રેપ્ટોકાઇનેઝ |
$Q$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ | $II$ સ્ટેટિન્સ |
$R$ મોનાસ્કસ પુર્પુરિયસ | $III$ સાયકલોસ્પોરિન |
સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?