પેનિસિલિનને તીવ ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ સ્થાપિત કરી ?
$(i)$ અર્નેસ્ટ ચેન
$(ii)$ એલેકઝાન્ડર ફલેમિંગ
$(iii)$ હાવર્ડ ફલોર
$(iv)$ વોકસમેન
$i,ii, iii$
$i, ii$
$ii$
$I,ii, iii, iv$
માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?
દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે ?
$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા $LAB$ છે.
$II -$ $LAB$ અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.
$III -$ દૂધમાં રહેલ પ્રોટીનનું અંશત: પાચન થાય છે.
$IV -$ વિટામીન $B_{12}$ ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવતામાં વધારો કરે છે
આ રોગોની સારવાર એન્ટિબાયોટિક દ્વારા શક્ય બની છે.
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
ખાલી જગ્યા માટે વિકલ્પ પસંદ કરો.
$(I)$ ઈથેનોલનું નિર્માણ $...a...$ દ્વારા થાય છે.
$(II)$ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલીય પીણાં જેમાં બનેછે. તેને $...b...$ કહે છે.
$(III)$ પેનીસીલીનની શોધ $...c...$ એ કરી.
$(IV)$ $LAB$ આપણને $...d...$ ના નુકશાનકારક બેક્ટરિયાથીબચાવે છે.