સાયનોબેકટેરિયા વિશે અસંગત વિકલ્પ ઓળખો.
સ્વયંપોષી
સૂક્ષ્મજીવ
નીલહરીત લીલ
વિષમપોષી
નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ એઝોસ્પિરિલિયમ | $(1)$ સહજીવી બેકટેરિયા |
$(b)$ સાયનોબેકટેરિયા | $(2)$ મુકતજીવી બેકટેરિયા |
$(c)$ રાઈઝોબિયમ | $(3)$ માઈકોરાઈઝા |
$(d)$ ગ્લોમસફૂગ | $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ |