નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?

  • A

      એનાબીના અને એઝોલા

  • B

      ગાયનું છાણ, કૃષિ કચરો

  • C

      બાયોગૅસ પ્લાન્ટમાં વધેલો કાદવ

  • D

      આપેલ તમામ

Similar Questions

રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ? 

નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?

નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?

ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?