નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
એનાબીના અને એઝોલા
ગાયનું છાણ, કૃષિ કચરો
બાયોગૅસ પ્લાન્ટમાં વધેલો કાદવ
આપેલ તમામ
રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ?
નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?
ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?