સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.

  • [AIPMT 2011]
  • A

    એઝેટોબૅક્ટર

  • B

    એઝોસ્પાઈરીલમ

  • C

    રાઇઝોબિયમ

  • D

    નોસ્ટોક

Similar Questions

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?

કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?

$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો

જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?

ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.

નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?