અયોગ્ય વિધાન ઓળખો.

  • A

    આલ્કોહોલીક પીણાના ઉત્પાદનમાં યીસ્ટ ઉપયોગી છે

  • B

    કેટલાક આલ્કોહોલીક પીણા મેળવવા નિસ્યંદન પ્રક્રિયા કરવામાં આવે છે

  • C

    વિસ્કી, બ્રાન્ડી અને વાઈન નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે

  • D

    બીયર ઉત્પાદનમાં નિસ્યંદનની જરૂર હોતી નથી

Similar Questions

સૌ પ્રથમ આથવણથી બનેલ એસિડ ......

પેનિસિલિન કયા પ્રકારની ફૂગમાંથી મેળવવામાં આવ્યું ?

પેનિસિલિન વ્યાપારિક ઉત્પાદન કોના દ્વારા કરાયું હતું.

સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?

દર્દીઓમાં અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા કયો રાસાયણિક ઘટક વપરાય છે ?