કયુ વિધાન સાચું છે ?

  • A

    હાવર્ડ ફલોરે એ પેનિસિલિનની શોધ કરી હતી

  • B

    પેનિસિલિયમ નોટેટમ યીસ્ટ છે

  • C

    એસ્પરજીલસ નાઈઝર ફૂગ છે

  • D

    સ્ટ્રેપ્ટોકોકાઈ મોલ્ડ છે

Similar Questions

નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?

  • [AIPMT 1996]

ડિટર્જન્ટમાં રહેલા ઉત્સેચકોનું મહત્ત્વ જણાવો. શું તે કોઈ સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે ? 

પેનીસીલયમ નોટેટમ તેની વૃદ્ધિ અવરોધે.

આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?

નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો

$(a)$ લેક્ટોબેસિલસ $(i)$ ચીઝ
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી $(ii)$ દહીં
$(c)$ એસ્પજીલસ નાઈજર $(iii)$ સાઈટ્રિક એસિડ
$(d)$ એસેટોબેક્ટર એસેટી $(iv)$ બ્રેડ
  $(v)$ એસેટિક એસિડ

સાચો વિકલ્પ પસંદ કરો

$(a)\quad (b)\quad (c)\quad (d)$

  • [NEET 2019]