કપાસને બોલવર્મ સામે પ્રતિકારક બનાવવા શું કરવામાં આવે છે ?

  • A

    $Bt$ નુ વિષકારક જનીન દાખલ કરવામાં આવે છે

  • B

    $Bt$ નું વિષકારક જનીન દૂર કરવામાં આવે છે

  • C

    જંતુનાશકનો છંટકાવ

  • D

    કુદરતી ખાતરોનો ઉપયોગ

Similar Questions

વર્તમાન ખાધ કટોકટીને ધ્યાનમાં લઈએ તો આપણને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મર્યાદાઓને પ્રકાશિત કરો.

નીચેનામાંથી કોને ખોરાક તરીકે લેવાથી વિટામીન$'A' $ ની ખામીથી થયેલ રંતાધળાંપણાને અટકાવી શકાય છે ?

પારજનીનિક વનસ્પતિએ .......

કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?

તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?

  • [NEET 2016]