ટ્રીમેટોડ પરોપજીવી પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા કેટલા યજમાન પર આધાર રાખે છે ?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    એકપણ નહિં

Similar Questions

ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?

  • [NEET 2016]

ભમરી અને અંજીર વૃક્ષ કેવી આંતર ક્રિયા કરે છે ?

ઓકિડ  વનસ્પતિની વૃધ્ધિ  કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે? 

....... એ દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફુદકીઓ(Warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી.

નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.