નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
ફાયટોપ્લેન્કટોન
કાષ્ઠીય વનસ્પતિઓ
ઝૂપ્લેન્કટોન
આપેલા તમામ
પરિસ્થિતિતંત્રની ગતિશીલતાની શરતોમાં નીચેના વાક્યને ન્યાય આપો. “કુદરત કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારવા માટેનું વલણ ધરાવે છે. જ્યારે માનવી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વધારવાનું વલણ ધરાવે છે.”
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?
ખોટું વાકય શોધો :
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?