અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

  • A

    ઉત્પાદકો

  • B

    વિઘટકો

  • C

    તૃણાહારીઓ

  • D

    માંસાહારીઓ

Similar Questions

કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.

વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. 

કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1996]

કેટલા વિધાનો સાચા છે ?

$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.

$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.

$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.

$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.

વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.