અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

  • A

    ઉત્પાદકો

  • B

    વિઘટકો

  • C

    તૃણાહારીઓ

  • D

    માંસાહારીઓ

Similar Questions

તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ

આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.

નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?

$PAR$ નું પૂર્ણ નામ જણાવો.

નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહ...... હોય.