વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
ઉત્પાદકો
સૂક્ષ્મજીવો
ઉપભોગીઓ
$B$ અને $C$ બંને
સાચી આહાર શૃંખલા શોધો.
કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?
કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેકટેરિયા ઉપરની આહારશૃંખલા કઈ છે.
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?