નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    એક વ્યકિતગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે.

  • B

    પોષકસ્તર એ એક કિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે કોઈ જાતિનું.

  • C

    ચકલી પ્રાથમિક ઉપભોક્તા તેમજ દ્વિતીયક ઉપભોક્તા તરીકે વર્તે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?

તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય. 

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

નિવસનતંત્રમાં ઊર્જા પ્રવાહ...... હોય.

ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.