નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?

  • A

    પ્રાથમિક ઉપભોગીઓ

  • B

    પ્રાથમિક ઉત્પાદકો

  • C

    માંસાહારીઓ

  • D

    ઉચ્ચ કક્ષાનાં માંસાહારીઓ

Similar Questions

નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?

આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.

  • [AIPMT 1991]

નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ મૃતપોષીઓ 

$(ii)$ પોષકસ્તર

નિવસનતંત્રમાં તૃતીય પોષકસ્તરમાં તેનો સમાવેશ થાય છે.

નીચેનામાંથી કયુ ઊર્જાનો સ્ત્રોત રૂઢીગત નથી.