નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?
પ્રાથમિક ઉપભોગીઓ
પ્રાથમિક ઉત્પાદકો
માંસાહારીઓ
ઉચ્ચ કક્ષાનાં માંસાહારીઓ
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.
નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ મૃતપોષીઓ
$(ii)$ પોષકસ્તર
નીચેનામાંથી કયુ ઊર્જાનો સ્ત્રોત રૂઢીગત નથી.