નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત .........
સૂર્ય
પૃથ્વીનાં પોપડાનું સ્તર
વનસ્પતિઓ
આપેલા તમામ
આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.
ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.
દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?