નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
શાકાહારી $→$ ઉત્પાદકો $→$ માંસાહારી $→$ વિઘટકો
શાકાહારી $→$ માંસાહારી $→$ ઉત્પાદકો $→$ વિઘટકો
ઉત્પાદકો $→$ માંસાહારી $→$ શાકાહારી $→$ વિઘટકો
ઉત્પાદકો $→$ શાકાહારી $→$ માંસાહારી $→$ વિઘટકો
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
$(b)$ ઉત્પાદન અને વિઘટન
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
દ્વિતીય ઉત્પાદકતા એટલે ...
સ્થલજ નિવસનતંત્રમાં ........... પ્રકારની આહાર શૃંખલા દ્વારા વધુ ઊર્જામાં પ્રવાહીત થાય છે.
આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.