દલચક્ર માટે અસંગત છે.

  • A

    તેના એકમોને દલપત્રો કહે છે.

  • B

    આકર્ષક રંગના હોય છે.

  • C

    પરાગનયન માટે કિટકોને આકર્ષે છે.

  • D

    બધા જ પુષ્પોમાં તેનો આકાર ચક્રાકાર હોય છે.

Similar Questions

આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે

  • [NEET 2020]

નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :

કલિકાંતરવિન્યાસ

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુ શબ્દનો અર્થ શું છે ? પુષ્પમાં $\mathrm{TS}$ અને $\mathrm{VS}$ માં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસની આકૃતિઓ દોરો.

બહુગુચ્છી પુંકેસર ..........માં જોવા મળે છે.

જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......

  • [NEET 2014]