અન્નવાહકપેશી વનસ્પતિને યાંત્રિક આઘાર પૂરો પારે છે. જેના માટે કઈ રચના જવાબદાર છે ?
અન્નવાહક મૃદુતક
અન્નવાહક તંતુ
ચાલનીનલિકા
સાથીકોષ
જટિલ પેશી વિશે નોંધ લખો.
જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?
......માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.
જીવંતકોષોમાં રહેલી યાંત્રિક પેશી કઈ છે?
ચાલનીનલિકાની લાક્ષણિકતા કઈ છે?