જલવાહક મૃદુત્તક અને અન્નવાહક મૃદુતક ક્યાં પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે ?
જલવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને ટેનીન
અન્નવાહક મૃદુત્તક=શ્લેષમ,રાળ,ક્ષીર
જલવાહક મૃદુત્તક=શ્લેષમ,રાળ, ક્ષીર
અન્નવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને ટેનીન
જલવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને રાળ
અન્નવાહક મૃદુત્તક=શ્લેષમ,ટેનીન,ક્ષીર
જલવાહક મૃદુત્તક=શ્લેષમ,ટેનીન,ક્ષીર
અન્નવાહક મૃદુત્તક=સ્ટાર્ચ કે ચરબી અને રાળ
સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?
નીચેની આકૃતીને ઓળખો.
જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?
..........દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.
જલવાહક પેશી મીશ્રણ છે.