મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.

  • A

    લીગ્નીન

  • B

    કાઈટીન

  • C

    સુબેરીન

  • D

    સ્થૂલન ન હોય

Similar Questions

.....ને કારણે અનાવૃત્તબીજધારી વનસ્પતિ અને આવૃત્ત બીજધારીનાં અન્નવાહકમાં ભિન્નતા હોય છે.

અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]

સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.

જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?

વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?