મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.
લીગ્નીન
કાઈટીન
સુબેરીન
સ્થૂલન ન હોય
.....ને કારણે અનાવૃત્તબીજધારી વનસ્પતિ અને આવૃત્ત બીજધારીનાં અન્નવાહકમાં ભિન્નતા હોય છે.
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.
જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?
વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?