સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.
મૃદુતક કોષો
સ્થૂલકોણક કોષો
દઢોતક કોષો
એકપણ નહીં
અન્નવાહકપેશીની આ રચના ચાલનીનલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે.
સ્થૂલકોણક એ મૃદુતકથી કઈ રીતે અલગ પડે છે ?
નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
નીચે પૈકી કયુ વિધાન સાચું છે?