વનસ્પતિના પર્ણમાં વાહિપુલનું સ્થાન $..............$
અધિસ્તર
મધ્યપર્ણપેશી
શિરા
ઉપરના બધા જ
વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.
અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.
નામનિર્દેશિત આકૃતિની મદદથી પૃષ્ઠવક્ષીય પર્ણની આંતરિક રચના વર્ણવો.
દ્વિદળી પર્ણમાં વાહિપુલ કોનાંથી ઘેરાયેલાં હોય છે ?
વાહિપૂલમાં પાણી ધરાવતી કોટર .........માં જોવા મળે છે.