એકદળી પર્ણ માટે સાચું શું છે ?

  • [AIPMT 1990]
  • A

    જાલાકાર શિરાવિન્યાસ

  • B

    અધિસ્તરમાં યાંત્રિક કોષો (ભેજગ્રાહી) ની ગેરહાજરી

  • C

    મધ્યપર્ણ લંબોતક અને શિથિલોતકમાં વિભાજિત ન હોય

  • D

    સુવિભેદિત મધ્યપર્ણ

Similar Questions

પૃષ્ઠવલીય પર્ણમાં વાહિપુલનું કદ શેના પર આધારીત છે? 

દ્વિદળી પર્ણની આંતરીક રચનામાં....

ઘણા બધા ઘાસનાં અનુસંધાનમાં, પર્ણોની ઉપર અધિસ્તરમાં ભેજગ્રાહી કોષોની હાજરી શેના માટે આવેલી છે?

એક જ પર્ણફલક પર આ પર્ણના વાહિપુલોના કદ અસમાન હોય છે.

સમદ્વિપાશ્વ (એકદળી) પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.