ત્વક્ષૈધાનો વિકાસ $...................$ માંથી થાય છે.
બાહ્યક
અધિસ્તર
ત્વક્ષા
વાહિએધા
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?
સાચાં વિધાનો ઓળખો :
$A$. વાતછિદ્રો એ બહિર્ગોળ આકારની ખુલ્લી રચનાઓ છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે.
$B$. જ છાલ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને સખત છાલ કહેવાય.
$C$. છાલ-બાર્ક એ પ્રવિધિય શબ્દ (ટેક્નીકલ ટર્મ) છે જે પુલીય એધાની બહારની બધી જ પેશીઓ માટે વપરાય છે.
$D$. છાલ એટલે ત્વક્ષૈધા અને દ્રીતીય અન્નવાહક.
$E$. ત્વક્ષીય એધા,એ એક સ્તરીય જાડાઈ ધરાવે છે.સાચો વિકલ્પ પસંદ કરો :
વાહિએધા કોને જુદા પાડે છે?
નીચેની આકૃતિઓ શું દર્શાવે છે ?
ત્વક્ષૈધાનું કાર્ય ........ને ઉત્પન્ન કરવાનું છે.