મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?

  • A

    કિરણો અને તંતુઓની હાજરી

  • B

    વાહિનીઓ અને મૃદુતકની ગેરહાજરી

  • C

    મૃત અને અવાહક ઘટકોની હાજરી

  • D

    નાશકજીવ અને રોગકારકોની સહજ અસર થાય તેવું.

Similar Questions

$..................$પરથી વૃક્ષનો અંદાજ આવે છે.

વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.

  • [NEET 2017]

સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.

શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.

મધ્યકાષ્ઠ રસકાષ્ઠ થી કઈ બાબતમાં અલગ પડે છે?