મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
કિરણો અને તંતુઓની હાજરી
વાહિનીઓ અને મૃદુતકની ગેરહાજરી
મૃત અને અવાહક ઘટકોની હાજરી
નાશકજીવ અને રોગકારકોની સહજ અસર થાય તેવું.
$..................$પરથી વૃક્ષનો અંદાજ આવે છે.
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.
સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.
શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠ થી કઈ બાબતમાં અલગ પડે છે?