$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ, $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ
- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?
$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા
$III, IV, V, VI, VII \quad\quad I, II, VIII$
$I, II, VIII \quad\quad III, IV, V, VI, VII$
$I, II, IV, VIII \quad\quad III, V, VI, VII$
$III, V, VI, VII \quad\quad I, II, IV, VIII$
નીચેનામાંથી સાચી જેડ પસંદ કરો.
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકલિંગી | $(1)$ અંડકોષ |
$(b)$ દ્વિલિંગી | $(2)$ જન્યુયુગ્મન |
$(c)$ ફલન | $(3)$ એકસદની |
$(d)$ માદા જન્યુ | $(4)$ દ્વિસદની |
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?