$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ, $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ
- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?
$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા
$III, IV, V, VI, VII \quad\quad I, II, VIII$
$I, II, VIII \quad\quad III, IV, V, VI, VII$
$I, II, IV, VIII \quad\quad III, V, VI, VII$
$III, V, VI, VII \quad\quad I, II, IV, VIII$
નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?