$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ,  $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ

- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?

$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા

  • A

    $III, IV, V, VI, VII  \quad\quad I, II, VIII$

  • B

    $I, II, VIII \quad\quad III, IV, V, VI, VII$

  • C

    $I, II, IV, VIII \quad\quad III, V, VI, VII$

  • D

    $III, V, VI, VII \quad\quad I, II, IV, VIII$

Similar Questions

નીચેનામાંથી સાચી જેડ પસંદ કરો.

ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.

કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે

યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની

શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]