$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ,  $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ

- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?

$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા

  • A

    $III, IV, V, VI, VII  \quad\quad I, II, VIII$

  • B

    $I, II, VIII \quad\quad III, IV, V, VI, VII$

  • C

    $I, II, IV, VIII \quad\quad III, V, VI, VII$

  • D

    $III, V, VI, VII \quad\quad I, II, IV, VIII$

Similar Questions

નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.

જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.

નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.

કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?