એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    યુગ્મનજ વિપરિત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા પૂરી પારે છે.

  • B

    બીજાણુજનક અવસ્થા યુગ્મનજ પુરતી મર્યાદિત હોય છે.

  • C

    યુગ્મનજનું અર્ધીકરણ થતાં બનેલ એકકીય બીજાણુઓ એકકીય લીલનું સર્જ કરે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?

જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.

કર્યો કોષ પેઢી દર પેઢી સજીવોમાં સાતત્યતા જાળવતી.જીવંત કડી છે?

વંદો ....... છે.

આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.