એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
યુગ્મનજ વિપરિત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા પૂરી પારે છે.
બીજાણુજનક અવસ્થા યુગ્મનજ પુરતી મર્યાદિત હોય છે.
યુગ્મનજનું અર્ધીકરણ થતાં બનેલ એકકીય બીજાણુઓ એકકીય લીલનું સર્જ કરે છે.
ઉપરના બધા જ
પરાગનલિકા શેનુ વહન કરે છે?
ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.
એકસદની વનસ્પતિ એટલે....
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.