એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    યુગ્મનજ વિપરિત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા પૂરી પારે છે.

  • B

    બીજાણુજનક અવસ્થા યુગ્મનજ પુરતી મર્યાદિત હોય છે.

  • C

    યુગ્મનજનું અર્ધીકરણ થતાં બનેલ એકકીય બીજાણુઓ એકકીય લીલનું સર્જ કરે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

પરાગનલિકા શેનુ વહન કરે છે?

ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?

$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.

$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.

$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.

એકસદની વનસ્પતિ એટલે....

ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.