ભ્રૂણ ........ માંથી બને છે.
યુગ્મનજ
અંડક
બીજ
પરાગરજ
નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્ય અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ દેહમાં જોવા મળે છે?
વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.
મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..
$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય