ભ્રૂણ ........ માંથી બને છે.
યુગ્મનજ
અંડક
બીજ
પરાગરજ
એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.
પાણીના માધ્યમ દ્વારા નરજન્યુઓનું વહન થાય છે.
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.