આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.

  • A

    અધિસ્તર

  • B

    મધ્યસ્તર

  • C

    તંતુમયસ્તર

  • D

    પોષકસસ્તર

Similar Questions

પરાગરજની જીવિતતા વિશે જણાવો.

આકૃતીને ઓળખો.

આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

  • [NEET 2015]

આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?

સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.