આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.
અધિસ્તર
મધ્યસ્તર
તંતુમયસ્તર
પોષકસસ્તર
પરાગરજની જીવિતતા વિશે જણાવો.
આકૃતીને ઓળખો.
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.