....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.
બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
પ્રોસ્ટેટ ગ્રંથિ
શુક્રાશય
લેડિંગના કોષો
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?
ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?
જરદીનાં અંડકોષમાં પ્રમાણનાં આધારે સાચી જોડ પસંદ કરો.
એકસમાન જોડિયા બાળકો ક્યારે ઉત્પન્ન થાય ?
પરિપક્વ શુક્રાણુનાં શીર્ષમાં કોષરસ.......