આપેલ વિધાન કોણે આપ્યું ?
"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."
મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ
મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંગ ફ્રેન્કલિન
ફ્રેડરિક મિશર
જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક
$Lac \,y$ જનીન શેનુ સંકેતન કરે છે. ?
.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........
પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.
સેન્ટ્રોમીયર .............. માટે જરૂરી છે.