આપેલ વિધાન કોણે આપ્યું ?

"વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."

  • A

    મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ

  • B

    મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંગ ફ્રેન્કલિન

  • C

    ફ્રેડરિક મિશર

  • D

    જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક

Similar Questions

$Lac \,y$ જનીન શેનુ સંકેતન કરે છે. ?

.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.

$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........

  • [AIPMT 2007]

પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.

સેન્ટ્રોમીયર .............. માટે જરૂરી છે.

  • [AIPMT 2005]