સુકોષકેન્દ્રી સજીવમાં જનીન અભિવ્યકિતનું નિયંત્રણ આ સ્તર પર થઈ શકતું નથી?
પ્રત્યાંકન સ્તર
સ્વયંજનન સ્તર
ભાષાંતર સ્તર
$mRNA$નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........
નીચેનામાંથી કયો ઉત્સેક $DNA$ નાં મલ્ટિપ્લીકેશન (બહુગુણન) માં વપરાય છે?
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?
એક જનીન એક ઉત્સેચક સંબંધ સૌપ્રથમ .......... માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.
ક્યાં ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે ?