લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?
ફિલારિઆસિસ
હાથીપગો
એસ્કેરિઆસિસ
$A$ અને $B$ બંને
હાથીપગો રોગ સમજાવો.
કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?
વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા ભાગો સૂજી જાય છે.
કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
હાથીપગા રોગમાં...
નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?