તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?

  • A

    તળાવમાં $DDT$નો છંટકાવ કરવો.

  • B

    તળાવમાં ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો.

  • C

    તળાવની નિયમિત સફાઈ કરવી.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેનામાંથી કઇ ઔષધ મસ્તિષ્કમાં રુધિરનાં પ્રવાહને વધારે છે?

એઇડ્સ થવાનું કારણ ..........

સીરમમાં મળી આવતું ઈમ્યુનોગ્લોબ્યુલીન કયું નથી ?

દારૂ પીનારાના યકૃતને નુકસાન થવાનું કારણ શું છે?

નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?