પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ...... નું બનેલ હોય છે.
લિપિડ
પ્રોટીન
ન્યુક્લિઈક એસિડ
કાર્બોદિત
પરફોરીનનો સ્ત્રાવ સૂક્ષ્મજીવોની અસરને રોકવા ....... કોષો દ્વારા થાય છે.
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?
લાયસર્જિક એસિડ શેમાંથી મેળવાય છે?
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
કયા અંગો $T_1$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે ?