રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?

  • A

    નિષ્ક્રિય પ્રતિકારકતા

  • B

    સક્રિય પ્રતિકારકતા

  • C

    બંને

  • D

    એક પણ નહી

Similar Questions

શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.

નીચેનામાંથી શેના દ્વારા પ્લેગ થાય છે ?

મહત્તમ આલ્કલોઇડ ...... માંથી મેળવવામાં આવે છે.

અફીણ એ.........

મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?