રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?

  • A

    નિષ્ક્રિય પ્રતિકારકતા

  • B

    સક્રિય પ્રતિકારકતા

  • C

    બંને

  • D

    એક પણ નહી

Similar Questions

નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે  નહી?

વિધાન $P$ : સાલ્મોનેલા ટાઇફી સળી જેવા આકારના છે.

વિધાન $Q$ : બેક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાનો છે.

કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?

અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.

પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........