રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?
નિષ્ક્રિય પ્રતિકારકતા
સક્રિય પ્રતિકારકતા
બંને
એક પણ નહી
નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે નહી?
વિધાન $P$ : સાલ્મોનેલા ટાઇફી સળી જેવા આકારના છે.
વિધાન $Q$ : બેક્ટેરિયાના સેવનકાળનો સમયગાળો 1-3 અઠવાડિયાનો છે.
કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........