નીચેનામાંથી કયાં રુધિરકોષો ભક્ષણ કરી શકે છે ?
ઈઓસીનોફિલ્સ
બેઝોફિલ્સ
લિમ્ફોસાઈટ
ન્યૂટ્રોફિલ્સ
પ્લાઝમોડીયમના જીવનચક્રમાં કયાં એકઝોઇરીથ્રોસાયટીક ચક્ર જોવા મળે છે?
રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........
ઘેનકારક ઔષધ કયું છે?
પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........