તરુણાવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે.
તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે છે.
તરુણાવસ્થા એ વ્યકિતના માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.
ઉપરના બધા જ
નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.
એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?
અફીણમાંથી કયા દર્દશામક ઔષધ મેળવાય છે?
$(i)$ મોર્ફિન $(ii)$ કેનાબિનોઇડ $(iii)$ બારબીટ્યુરેટ $(iv)$ કોડીન
કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?
......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને ......... ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે.