માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?

  • A

    આથવણ કરીને

  • B

    જારક શ્વસનમાંથી પસાર કરીને

  • C

    ઊંચા તાપમાનમાંથી પસાર કરીને

  • D

    નીચા તાપમાને રાખીને

Similar Questions

પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ? 

મહત્તમ આલ્કોહોલ ઘટકો ધરાવતાં આથવણ કરેલાં પીણાં

વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે. 

કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા

$.R -$  કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.

પેનિસિલિનની અસરકારકતા પ્રસ્થાપિત કરવા માટે કયા વૈજ્ઞાનિકને $1945 $ માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા ?